અંબ્રેલા યોજનાઓ


મેટ્રીક-પૂર્વેની અભ્યાસ માટેની શિષ્યવૃતિ

આ યોજના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા પ્રેરવા માટે છે. આ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૧૦ સુધીના અભ્યાસ માટે શિષ્યવૃતિ ફાળવવામાં આવે છે...

મેટ્રીક-પછીના અભ્યાસ માટેની શિષ્યવૃતિ

જે વિદ્યાર્થીઓ એસએસસી પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છતા હોય પરંતુ નાણા ભંડોળના અભાવે અથવા નબળી આર્થિક સ્થિતિને આધારે આગળ અભ્યાસ કરી શકતા નથી. તેમને વધારે અભ્યાસ માટે પ્રેરવાના હેતુથી આ શિષ્યવૃતિ ચૂકવાય છે...

સરકારી છાત્રાલયો

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાયરૂપ બનવા માટે સરકાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ચલાવે છે...

આશ્રમશાળાઓ

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળાઓ / નિવાસી શાળાઓ...

સંબંધિત કડીઓ
News and Events