Department and HOD'S
આદિજાતિ વિકાસ વિભાગ
આદિજાતિ વિકાસ કમિશ્નર
ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન
ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી
ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી
વનબંધુ કલ્યાણ યોજના
આદિજાતિ વિકાસ વિભાગ
ગુજરાત રાજય
English Version
A-
A
A+
Read My Screen
Skip to Main Content
હોમ
અમારા વિષે
આદિજાતિ વિકાસ વિભાગ વિષે
દ્રષ્ટિ અને ધ્યેય
વહિવટી માળખું
સંબંધિત સંગઠનો
ગુજરાત આદિવાસી ડેમોગ્રાફી
સંસ્કૃતિ અને ઉત્સવ
નાણાકીય ફાળવણી
ટ્રાયબલ સબ પ્લાન
નવીન ગુજરાત પેટર્ન
નાણાકીય જોગવાઈ
વન અધિકાર અધિનિયમ - ૨૦૦૬
કાર્યક્રમ અને યોજનાઓ
વનબંધુ કલ્યાણ યોજના
રાજ્ય પહેલ
વી.કે.વાય કેન્દ્રીય ક્ષેત્રની યોજના
આદિજાતિ વિસ્તાર પેટા યોજના
કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ
ખાસ કેન્દ્રીય સહાય
ભારત સરકારની માર્ગદર્શિકા
ફાળવણી માટેના માપદંડ
આર્થિક વિકાસ
આદિમ જાતિઓ
બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન
અંબ્રેલા યોજનાઓ
મેટ્રીક-પૂર્વેની અભ્યાસ માટેની શિષ્યવૃતિ
મેટ્રીક-પછીના અભ્યાસ માટેની શિષ્યવૃતિ
સરકારી છાત્રાલયો
આશ્રમશાળાઓ
સંરક્ષક-સહ-વિકાસ યોજનાઓ
એમ.એસ.પી અને એમ.એફ.પી
નવીન યોજનાઓ
શિક્ષણ
નિવાસી શાળાઓ
કન્યાઓની એકલવ્ય નિવાસી શાળાઓ
આદર્શ નિવાસી શાળાઓ
આશ્રમ શાળાઓ
છાત્રાલયો
સમરસ છાત્રાલય
સહાયક અનુદાનથી ચાલતાં છાત્રાલયો
સરકારી છાત્રાલયો
ખાસ સહાય
ગણવેશ માટે સહાય
વિદ્યા સાધના યોજના
હાજરી પૂરવા માટેની બાયોમેટ્રીક પદ્ધતિ
મેટ્રીક-પૂર્વેની અભ્યાસ માટેની શિષ્યવૃતિ (ગુજરાત સરકાર)
ટેકનીકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્વામી વિવેકાનંદ શિષ્યવૃતિ
તાલીમ અને રોજગાર
મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ
પ્રતિભા પૂલ વાઉચર યોજના
વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર
મોડેલ શાળા
આજીવિકા અને આર્થિક વિકાસ
કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના
સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ
આદિવાસી વિસ્તારોમાં હાટ બજાર
આરોગ્ય અને સ્વચ્છતા
દૂધ સંજીવની યોજના
સીમાંત જૂથો માટે યોજનાઓ
સરહદી ગામોમાં સુવિધાઓ
હળપતિઓને સગવડ
આદિમજૂથ (PTGs ને સગવડો)
નીતિઓ
કાયદા અને નિયમો
સરકારી ઠરાવો
નોડલ ઓફિસર
બંધારણીય સુરક્ષા વ્યવસ્થા
અનુસૂચિત અને આદિવાસી વિસ્તારો
આદિવાસી સલાહકાર સમિતિ
લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં અનામત વ્યવસ્થા
વધારાની જોગવાઈઓ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, ૧૯૮૯
ગુજરાતમાં શોષણથી અનુસૂચિત જનજાતિ રક્ષણ
જાહેર ખાનગી ભાગીદારી
ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટેની વ્યાપક માર્ગદર્શિકા
સરકારી સહયોગ અને ભૂમિકા
સરકારી નોડલ એજન્સી
ખાનગી ક્ષેત્ર માટેના માપદંડ અને પસંદગીની કાર્યપધ્ધતિ
ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટેનાં સંભવિત ક્ષેત્રો
તાર્કિકતા
પરિપત્રો
સૂચના
ડાઉનલોડ
અહેવાલ
પ્રેઝન્ટેશન
અન્ય દસ્તાવેજો
આશ્રમશાળા સ્કુલ
અરજીપત્રકો
ઇ-નાગરિક
માહિતી મેળવવાનો અધિકાર
નાગરીક અધિકાર પત્ર
ટેન્ડર
પ્રશ્નોત્તર
સમાચાર અને કાર્યક્રમો
વિડીયો ગેલેરી
સંપર્ક
અભિપ્રાય
Search
Search Button
Home
નવીન યોજનાઓ
શિક્ષણ
નિવાસી શાળાઓ
આશ્રમ શાળાઓ
આશ્રમશાળાઓ
ashram
વિહંગાવલોકન |
અનુસૂચિત જનજાતિના લોકો, તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે પોતાનાં બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતાં નથી. તેમને શાળાએ મોકલવાને બદલે તેઓને પોતાનાં બાળકોને પોતાના પરંપરાગત ધંધાઓમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે અથવા પરિવારના નિભાવ માટે આર્થિક રીતે ઉપયોગી થવા માટે અન્ય નોકરી કે મજૂરીએ મોકલવા પડે છે. ગુજરાત સરકારે આશ્રમશાળા નામે ઓળખાતી નિવાસી શાળાઓ શરૂ કરવા માટે બિન સરકારી સંગઠનોએ ૧૦૦% અનુદાન આપીને આશ્રમશાળા (ધોરણ ૧ થી ૮), ઉત્તર બુનિયાદી આશ્રમશાળા (ધોરણ ૯ થી ૧૦) અને ઉચ્ચત્તર ઉ.બુ.આશ્રમશાળા (ધોરણ ૧૧-૧૨) ના વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળા યોજના શરૂ કરી. આ શાળાઓ શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની સુવિધાઓ આદિવાસી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરે છે. જો કે આ શાળાઓનું સંચાલન બિન સરકારી સંગઠનો કરે છે, પરંતુ તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
ઉદ્દેશ |
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને એક જ સ્થાને શાળાનું શિક્ષણ તેમજ રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી, જેથી કરીને તેઓને ભવિષ્યમાં સારી રોજગારી મળી રહે અને વળી તેઓ સમાજના અન્ય વર્ગો સાથે હરીફાઈ કરી શકે.
પ્રારંભ |
૧૯૫૩
સંચાલન |
આદિવાસી વિસ્તારોમાં કાર્યરત બિનસરકારી સંગઠનો
ભૌગોલિક ભૂમિભાગ |
તમામ જિલ્લાઓ
અપેક્ષિત લાભાર્થીઓ |
આદિવાસી વિદ્યાર્થીઓ
પ્રવેશ માટેની પાત્રતા |
આશ્રમશાળા શરૂ કરવામાં આવે ત્યારે પ્રારંભ સમયે તેમણે ઓછામાં ઓછા ૧૫ છોકરાઓ અને ૧૫ છોકરીઓની નોંધણી કરવાની હોય છે. તે પછી દર વરસે સાતમા ધોરણ સુધી તેમણે દર વરસે ૧૦ છોકરાઓ અને ૧૦ છોકરીઓની નોંધણી કરવાની હોય છે.
યોજના નીચેના લાભ |
વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત વિના મૂલ્યે શિક્ષણ, રહેવાની અને જમવાની સગવડ સાથેના છાત્રાલય, પુસ્તકો, રોજ-બ-રોજની જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. દરેક બાળક દીઠ આશ્રમશાળાઓને માસિક રૂપિયા ૧૫૦૦ નું અનુદાન ચૂકવવામાં આવે છે.
મુખ્ય સિધ્ધિઓ |
રાજ્યમાં ૪૫૪ આશ્રમશાળાઓમાં (ધોરણ ૧ થી ૮) ૬૯૯૯૧ વિદ્યાર્થીઓ, ૯૦ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં (ધોરણ ૯ થી ૧૦) ૮૪૫૭ વિદ્યાર્થીઓ, તેમજ ૩૪ ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં (ધોરણ ૧૧ થી ૧૨) ૩૭૦૨ વિદ્યાર્થીઓ તથા ૧૨૬ ક્રમિક વર્ગની આશ્રમશાળાઓમાં ૧૧૦૩૦ વિદ્યાર્થીઓ મળી કુલ ૫૭૭ આશ્રમશાળાઓમાં ૯૩૧૮૦ વિદ્યાર્થીઓ છે. જેથી દર વર્ષે ૮૦,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ આ આશ્રમશાળાઓમાં જોડાય છે.
રાજ્યમાં ચાલતી આશ્રમશાળાઓ
[Gujarati] [1,159 KB]
સંબંધિત કડીઓ
નિવાસી શાળાઓ
કન્યાઓની એકલવ્ય નિવાસી શાળાઓ
આદર્શ નિવાસી શાળાઓ
આશ્રમ શાળાઓ
Eklavya Model Residential School (EMRS)
Surya Sainik School, Kherancha
News and Events
Label
All
News
Anouncement
Circular
Notification
Tenders
Programs & schemes
Government Resolutions