આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી દ્વારા આદિજાતિ પેટા યોજના હેઠળના વિવિધ કાર્યક્રમોનો અમલ કરવામાં સહાયતા આપવામાં આવે છે. નાયબ આદિજાતિ વિકાસ કમિશ્નર અનુસૂચિત જનજાતિઓમાં રહેલ આદિમજાતિ સમુદાયોના વિકાસની કામગીરી સંભાળે છે. અને આદિજાતિ વિકાસ કમિશ્નરને વિકાસ સંબધિત પ્રવૃતિઓના વહીવટી સંચાલન અને સંકલનમાં સહાય કરે છે.
આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરીની મુખ્ય ભૂમિકા અને જવાબદારીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. :